મહાભારત - મારી દ્રષ્ટિએ


સાર: વડીલોની 'અસામાન્ય' આકાંક્ષાઓ માટે નાના બલિદાન આપે અથવા નાના, મોટાઓની અવહેલના કરે અને વડીલ મૌન રહે છે ત્યારે જ મહાભારત સર્જાય છે. બાકી તો પ્રત્યેક કાળ માં દ્રૌપદીને (કથન) જ મહાભારતની કારક મનાય છે, સત્યવતીને (કર્મ અને આકાંક્ષાઓ) નહીં.

Comments

Popular Posts